વડોદરાની લોટરી લાગી: એક રાજ્યકક્ષાના મંત્રી અને બીજા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

વડોદરા વડોદરાને બે મંત્રી મળતા શહેર મા જશ્ન નો માહોલ.. શહેર ભાજપ મા ખુસી… રાજેન્દ્ર ત્રિવેદી અને મનિષાબેન વકિલ નો મંત્રી મંડળ મા થયો સમાવેશ… વડોદરા શહેર ભાજપ કાર્યાલય પર … Read More

નવા સી.એમ ચાર્જ લેતાં ની સાથેજ નાઇટ કરફ્યુ વિશે લીધો નવો નિર્ણય.

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં … Read More

ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઈલ, ફાર્મા, ડાયમંડ અને ટેકસટાઇલનું હબ બન્યું: મુખ્ય મંત્રી

વડોદરા,તા.6 સપ્ટેમ્બર 2021,સોમવાર મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું છે કે ગુજરાત દેશનું મેન્યુફેકચરીંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલી,ડાયમંડ અને ટેકસટાઇલ હબ – કેપિટલ બન્યુ છે. તેમણે ઉમેર્યું કે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ … Read More

વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.

વડોદરાની હોસ્પિટલો ને રેંદેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક પણ મળતો નથી. હોસ્પિટલો માં 100 દર્દીઓ સામે માંડ 50 દર્દીઓ માટે સત્તાધીશો ઇન્જેકશન આપી રહ્યા છે, જેને કારણે વડોદરાની હોસ્પિટલો માં ભારે … Read More

દયનીય બરોડિયન્સ: કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃતદેહને લારીમાં સ્મશાને લઈ જવો પડ્યો.

વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસોના પગલે શહેરના માર્ગો ઉપર વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા પરિવારને મૃત્યુ પામેલા સ્વજનનો મૃતદેહ અંતિમ સંસ્કાર … Read More

કુબેર ભંડારી અમાસ સહિત ત્રણ દિવસ બંધ રહેશે.

ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે કુબેર ભંડારી મંદિર વધતા જતાં કોરોનાના સંક્રમણને કારણે ભક્તોના હિત માટે શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટી મંડળે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સથી મીટિગ કરી અને નિર્ણય લેવાયો … Read More

કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના વિવાદિત પોસ્ટથી કોંગ્રેસમાં આંતરીક જૂથ બંધી બહાર આવી.

કોંગ્રેસના મોટા નેતાએ ભાજપના ઉમેદવાર સાથે દોસ્તી નિભાવી હોવાના આક્ષેપ અંગે ભારે ચર્ચા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવવાની સાથે કોંગ્રેસમાં આંતરિક ડખા શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને … Read More

જય રણછોડ ને કેમ રણ છોડવું પડ્યું. લોકો નો રોષ દબાવવા ભાજપ ઢોલ નગારાનો ઉપયોગ કરતું થઈ ગયું.

ભાજપને માંજલપુર, માણેજા, મકરપુરા, તરસાલી, પ્રતાપનગર, ન્યુવીઆઇપી રોડ માં જાકારો મળતા વડોદરાના વરિષ્ઠ નેતાઓ ચિંતિત! વિકાસના નામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રજા વચ્ચે જઇને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં મત માંગવા માટે … Read More

મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત છતાંય માસ્ક વિના જ સી.આર પાટીલે સ્ટેજ શોભાવ્યું.

એક તરફ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીને કોરોના હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વડોદરા ખાતે આવેલા સી.આર.પાટીલ દ્વારા કોવિડની માર્ગદર્શિકાનું ફરીએકવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ગુજરાત માં ચૂંટણી પ્રચાર જ્યારે ચરમસીમાએ પહોંચ્યો … Read More