વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.

વડોદરાની હોસ્પિટલો ને રેંદેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક પણ મળતો નથી. હોસ્પિટલો માં 100 દર્દીઓ સામે માંડ 50 દર્દીઓ માટે સત્તાધીશો ઇન્જેકશન આપી રહ્યા છે, જેને કારણે વડોદરાની હોસ્પિટલો માં ભારે … Read More

દયનીય બરોડિયન્સ: કોરોનાગ્રસ્ત વૃદ્ધાના મૃતદેહને લારીમાં સ્મશાને લઈ જવો પડ્યો.

વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોના કેસોના પગલે શહેરના માર્ગો ઉપર વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોરોનાના કારણે એમ્બ્યુલન્સ કે શબવાહિની ન મળતા પરિવારને મૃત્યુ પામેલા સ્વજનનો મૃતદેહ અંતિમ સંસ્કાર … Read More

પાલિકા ની ટીમના શૂરાતન સામે વેપારીઓ એ દુકાનો બંધ કરી: પાલિકા ટીમ માફી ના માંગે ત્યાં સુધી હાથીખાના બંધ.

કોરોના વિસ્ફોટને પગલે રાત્રિ કરફયૂ માં વધારો અને બીજી તરફ લોકડાઉંન ની દહેશત વચ્ચે વડોદરા વાસીઓ આજે સવારથી હાથીખાના માં કરિયાનું લેવા મોટી સંખ્યા માં પોહચ્યાં હતા. ત્યારે પાલિકા ની … Read More

બુધવારથી ગુજરાતના 20શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધી રાત્રિ કરફ્યૂ.

આપણા રાજ્યમાં સતત વધી રહેલા કોવિડ ૧૯ કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન બાબતે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી … Read More

કુબેર ભંડારી અમાસ સહિત ત્રણ દિવસ બંધ રહેશે.

ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે કુબેર ભંડારી મંદિર વધતા જતાં કોરોનાના સંક્રમણને કારણે ભક્તોના હિત માટે શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટી મંડળે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સથી મીટિગ કરી અને નિર્ણય લેવાયો … Read More