FOOD BUZZ:લકી રેસ્ટોરાંની ગલીમાં ‘શશીનું ચવાણું’, કાચુ પપૈયુ, લીંબુ અને ખાસ મસાલાના સ્વાદ પિઝા – બર્ગરને હજી પણ ટક્કર આપે છે.

જુના અમદાવાદમાં આજે પણ કેટલીક એવી જગ્યાઓ છે જ્યા હજુ પણ ઓટલે, પગથિયે, ગોખલામાં કે ભોંયરામાં ચવાણું, ફૂલવડી કે ભજીયા જેવી વાનગીઓ છે અને તે અતિશય લોકપ્રિય છે. અન્ય શહેરોની … Read More

ભારે વરસાદને પગલે ગુજરાતના ૩૮૮ રસ્તાઓ બંધ: હજી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી.

રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF, SDRF સહિતની ટીમો તૈનાત છે. રાજ્યના વલસાડ, નવસારી, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. આ … Read More

RAIN UPDATE:મેઘરાજાની તોફાની બેટિંગ: ત્રણ કલાકના વરસાદમાં અમદાવાદ તળાવમાં ફેરવાયું.

રવિવારે જ્યારે મોટાભાગના શહેરીજનો ઘરે રજાઓ ગાળી રહ્યા હતા ત્યારે મેઘરાજાએ પણ ભાગદોડથી થાકેલા શહેરીજનોને ખુશ કરવાનું વિચાર્યું હતું. સાંજે શહેરમાં ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. વિજળીના … Read More

જુઓ PHOTOS! સ્માર્ટ સિટી છે કે છેવાડા નું ગામડું: ઉસ્માનપુરામાં 9 ઈંચ તો ચકુડિયા વિસ્તારમાં 6 ઈંચ વરસાદે પોલ ખોલી.

અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહ જોતા હતા. આજે અમદાવાદમાં બે કલાક પડેલા વરસાદથી આભ ફાટયા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરામાં 9 ઈંચ તો ચકુડિયા વિસ્તારમાં … Read More

જુમ્માની નમાઝ બાદ અમદાવાદ વડોદરા સહિત અન્ય શહેરોમાં નૂપુર શર્માના નિવેદન સામે મુસ્લિમ બિરાદરોએ વિરોધ પ્રદર્શન કર્યા.

વડોદરા/અમદાવાદ: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આગામી 18 જૂનના રોજ તેઓ વડોદરા આવશે. પીએમ મોદીની વડોદરાની મુલાકાત પહેલા ભાજપના પુર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ શહેરમાં તેજ બની … Read More

ગુજરાત કોરોના અપડેટ:અમદાવાદમાં કોવિડની સેંચૂરી.

છેલ્લા ૨૪ કલાક માં રાજ્યમાં કોરોનાના ૧૧૧ નોંધાતા તંત્ર ચિંતામાં. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૫૦ કેસ નોંધાયા. હાલમાં રાજ્યભરમાં કુલ ૪૪૫ એક્ટિવ કેસ. શહેર અને રાજ્યમાં ફરી એકવાર ટેસ્ટિગ સઘન … Read More

અમદાવાદ સસ્તા માં કાર લેવાનું વિચારતા પહેલા જરા વિચારી લેજો

આનંદનગર પોલીસે વેપારીની ફરિયાદ આધારે હાથ ધરી કાર્યવાહી વેપારી પાસેથી રૂપિયા 12.20 લાખ ઠગ્યા નો બનાવ આકાશ પટેલ નામના વક્તિએ પોલીસની ઓળખ આપી વેપારી પાસેથી રૂપિયા 12.20 લાખ રૂપિયા પડાવી … Read More

ગુજરાતમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે: સમયમાં છૂટછાટ

ગુજરાતમાં હજી પણ રાત્રિ કરફ્યુ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય માં સમયની છૂટ છાટ આપવામાં આવી છે. હવે રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે … Read More

WHOની ચેતવણી બાદ પ્રધાનમંત્રી મોદીએ ઓમીક્રોન વેરિયન્ટ બાબતે આપતકાલીન બેઠક બોલાવી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ને ઓમિક્રોનનું ગ્રહણ નડે તેવી ચર્ચા.

કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યા બાદ દુનિયાનુ ટેન્શન વધી ગયુ છે. નવા વેરિએન્ટને WHO દ્વારા ઓમીક્રોન નામ અપાયુ છે.આ અંગે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપતકાલીન બેઠક બોલાવી હતી … Read More

અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શેઠની ધરપકડ

10 ટકા વળતરની લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવ્યું : ક્રાઈમ બ્રાન્ચ આજે વધુ એક ફરિયાદ નોંધશે. શહેરના માલેતુજાર પરિવારના અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શ્રીપાલભાઈ શેઠ (ઉ.વ. 53)ની ક્રાઈમ બ્રાન્ચે … Read More