હવે aawaz.com પર મેઘાણી અને ગિજુભાઈ બધેકાની વાર્તાનું પોડકાસ્ટ સાંભળો.

aawaz.com, ભારતીય ભાષાઓનું સૌથી મોટું પોડકાસ્ટ નેટવર્ક છે, જે તેની ગુજરાતી ભાષાની આવૃત્તિ લોન્ચ કરવાની જાહેરાત કરે છે. શ્રોતાઓ લૉન્ચ સમયે ગુજરાતીમાં બાર ઓરિજિનલ ઑડિયો શૉ સાંભળી શકશે અને દર … Read More

ઓમિક્રોનના ખતરા વચ્ચે સ્કૂલો બંધ કરવા અંગે કોઈ નિર્ણય નહીં;CM આજે કેબિનેટમાં સમીક્ષા કરશે

આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પ્રવાસીઓના આરટીપીસીઆર ટેસ્ટ અને ક્વોરન્ટાઈન જેવા નિયમો બનાવ્યા છે. બીજીતરફ વાયબ્રન્ટ સમિટ અંગે સરકારે હાલ કોઇ વિચારણા નથી કરી. રાજ્ય સરકારે વાઇબ્રન્ટ સમિટની તમામ તૈયારીઓ આગળ વધારી … Read More

ભારે વરસાદને પગલે ગુજરાતના ૧૪૦ માર્ગો બંધ: એસટી બસ સેવાઓ બંધ.

હાલમાં મેઘરાજાએ જે પ્રમાણે બેટિંગ કરી છે એ જોતા લાગે છે કે ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે. ત્યારે એવામાં હજુ પણ 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. … Read More

ગુજરાતનું મંત્રી મંડળ જ્ઞાતિકરણ આધારિત રચાયું.રૂપાણી સરકારના તમામ મંત્રીઓ આઉટ.

ફરી એકવાર પુરવાર થયું છે કે ગુજરાતના રાજકારણમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મોટું અને મહત્ત્વનું છે. વિકાસની વાત આવે ત્યારે ભલે કોઈ જ્ઞાતિ કે ધર્મ જોવાતો ન હોય પણ … Read More

ભરૂચ જિલ્લામાંથી એક પણ મંત્રી નહિ: મનસુખ વસાવા નારાજ

ભરૂચ જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેના કારણે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષથી નારાજ થયા છે. તેથી ભાજપના સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે. મનસુખ … Read More