જુઓ PHOTOS! સ્માર્ટ સિટી છે કે છેવાડા નું ગામડું: ઉસ્માનપુરામાં 9 ઈંચ તો ચકુડિયા વિસ્તારમાં 6 ઈંચ વરસાદે પોલ ખોલી.

અમદાવાદીઓ છેલ્લા ઘણા સમયથી સારા વરસાદની રાહ જોતા હતા. આજે અમદાવાદમાં બે કલાક પડેલા વરસાદથી આભ ફાટયા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.અમદાવાદમાં સૌથી વધુ ઉસ્માનપુરામાં 9 ઈંચ તો ચકુડિયા વિસ્તારમાં … Read More

હવે aawaz.com પર મેઘાણી અને ગિજુભાઈ બધેકાની વાર્તાનું પોડકાસ્ટ સાંભળો.

aawaz.com, ભારતીય ભાષાઓનું સૌથી મોટું પોડકાસ્ટ નેટવર્ક છે, જે તેની ગુજરાતી ભાષાની આવૃત્તિ લોન્ચ કરવાની જાહેરાત કરે છે. શ્રોતાઓ લૉન્ચ સમયે ગુજરાતીમાં બાર ઓરિજિનલ ઑડિયો શૉ સાંભળી શકશે અને દર … Read More

જુમ્માની નમાઝ બાદ અમદાવાદ વડોદરા સહિત અન્ય શહેરોમાં નૂપુર શર્માના નિવેદન સામે મુસ્લિમ બિરાદરોએ વિરોધ પ્રદર્શન કર્યા.

વડોદરા/અમદાવાદ: આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. આગામી 18 જૂનના રોજ તેઓ વડોદરા આવશે. પીએમ મોદીની વડોદરાની મુલાકાત પહેલા ભાજપના પુર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ શહેરમાં તેજ બની … Read More

મોદી સાહેબ ના સ્વાગત માટે થનગનતા વડોદરા કોર્પોરેશનને. ભૂવો નડી ગયો

વડોદરા શહેરમાં ટુક સમયમાં દેશના વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી આવવાના છે પરંતુ વારસિયા પોલીસ સ્ટેશન જવાના મુખ્ય માર્ગે સાંઈબાબા સોસાયટી પાસે 11 દિવસથી મુખ્ય રોડ પર ભુવો પડ્યો હતો,વડોદરા શહેરના તંત્રને … Read More

વડોદરાની બેન્કરસ હાર્ટ ની સુરત અને પાદરા સહિત પાંચ હોસ્પીટલ અને રહેઠાણ પર આઇ. ટી ના દરોડા

વડોદરામાં (Vadodara) કોરોના કાળમાં તાજીમાજી થયેલી હોસ્પિટલો પર ઈન્કમટેક્સ (Income Tax) વિભાગના દરોડા પડ્યા છે. એક સાથે મોટી સંખ્યામાં ઈન્કમટેક્સની ટીમ હોસ્પિટલ પર તપાસ કરી રહી છે. ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહીને … Read More

યુ.કે.થી વડોદરા આવેલી યુવતીને ઓમિક્રોન હોવાની પુષ્ટિ: વડોદરામાં કુલ ત્રણ કેસ.

વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં દુનિયામાં હાહાકાર મચાવનારા કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આજે વડોદરામાં યુકેથી આવેલી મહિલા ઓમિક્રોન પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયું છે. આમ વડોદરામાં … Read More

જામનગરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા મુસાફરને કોવિડ જાહેર થતાં ઓમીક્રોનની શંકા.

દુનિયાભરમાં કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ ભારે હાહાકાર મચાવી રહ્યો છે. તેને ભારતમાં રોકવા માટે સરકારી તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. પરંતુ તમામ પગલાં નિષ્ફળ રહ્યા હોવાનું આજે સામે આવ્યું છે. … Read More

ગુજરાતમાં રાત્રિ કરફ્યુ યથાવત રહેશે: સમયમાં છૂટછાટ

ગુજરાતમાં હજી પણ રાત્રિ કરફ્યુ યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય માં સમયની છૂટ છાટ આપવામાં આવી છે. હવે રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે … Read More

WHOની ચેતવણી બાદ પ્રધાનમંત્રી મોદીએ ઓમીક્રોન વેરિયન્ટ બાબતે આપતકાલીન બેઠક બોલાવી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ને ઓમિક્રોનનું ગ્રહણ નડે તેવી ચર્ચા.

કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યા બાદ દુનિયાનુ ટેન્શન વધી ગયુ છે. નવા વેરિએન્ટને WHO દ્વારા ઓમીક્રોન નામ અપાયુ છે.આ અંગે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપતકાલીન બેઠક બોલાવી હતી … Read More

સ્વ. રમીલા બેને ચાર લોકોને આપ્યું જીવત દાન.

વડોદરા શહેર ની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે આજે બ્રેન સ્ટ્રોક ને કારણે અવસાન પામેલા રમીલાબેન એ પોતાના અંગ દાન થકી ચાર વ્યક્તિઓને જીવન દાન આપ્યું છે. ડભોઇ ખાતે રહેતા ૭૨ … Read More