BREAKING: ગુજરાત રાજ્યના મૂકી સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા

ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મુખ્ય સચિવ પંકજ કુમાર કોરોના સંક્રમિત થયા બાદ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. તેઓ નિવાસ … Read More

ગુજરાત કોરોના અપડેટ:અમદાવાદમાં કોવિડની સેંચૂરી.

છેલ્લા ૨૪ કલાક માં રાજ્યમાં કોરોનાના ૧૧૧ નોંધાતા તંત્ર ચિંતામાં. અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૫૦ કેસ નોંધાયા. હાલમાં રાજ્યભરમાં કુલ ૪૪૫ એક્ટિવ કેસ. શહેર અને રાજ્યમાં ફરી એકવાર ટેસ્ટિગ સઘન … Read More

યુ.કે.થી વડોદરા આવેલી યુવતીને ઓમિક્રોન હોવાની પુષ્ટિ: વડોદરામાં કુલ ત્રણ કેસ.

વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં દુનિયામાં હાહાકાર મચાવનારા કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. આજે વડોદરામાં યુકેથી આવેલી મહિલા ઓમિક્રોન પોઝીટીવ આવતા તંત્ર દોડતુ થયું છે. આમ વડોદરામાં … Read More

જામનગરમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા મુસાફરને કોવિડ જાહેર થતાં ઓમીક્રોનની શંકા.

દુનિયાભરમાં કોરોનાનો ઓમિક્રોન વેરીયન્ટ ભારે હાહાકાર મચાવી રહ્યો છે. તેને ભારતમાં રોકવા માટે સરકારી તંત્ર દ્વારા પગલા લેવામાં આવ્યા હતા. પરંતુ તમામ પગલાં નિષ્ફળ રહ્યા હોવાનું આજે સામે આવ્યું છે. … Read More

WHOની ચેતવણી બાદ પ્રધાનમંત્રી મોદીએ ઓમીક્રોન વેરિયન્ટ બાબતે આપતકાલીન બેઠક બોલાવી: વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ને ઓમિક્રોનનું ગ્રહણ નડે તેવી ચર્ચા.

કોરોનાનો નવો વેરિએન્ટ સામે આવ્યા બાદ દુનિયાનુ ટેન્શન વધી ગયુ છે. નવા વેરિએન્ટને WHO દ્વારા ઓમીક્રોન નામ અપાયુ છે.આ અંગે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આપતકાલીન બેઠક બોલાવી હતી … Read More

એમ્સના ડાયરેકટરે કોવિડની ત્રીજી લહેર વિશે આપ્યું આવું નિવેદન.

ભારતમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે નબળુ પડી રહ્યું છે. બે મહિના કરતાં વધુ સમયથી દેશમાં પ્રતિદિન કોરોના સંક્રમણના 50 હજારથી ઓછા નવા કેસો સામે આવી રહ્યાં છે. એવામાં દિલ્હી એઈમ્સના ડિરેક્ટર … Read More

તહેવારોમાં ધ્યાન નહિ રાખો તો ડિસેમ્બર સુધીમાં ફરી ઘરે બેસી રહેવું પડશે.

આરોગ્ય મંત્રાલય તરફથી કોરોનાને લઇને રોજ માહિતી આપવામાં આવે છે. ભારતમાં કોરોનાની (Corona) સ્થિતિ વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કેરળમાં કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના દૈનિક કેસના 68 … Read More

નવા સી.એમ ચાર્જ લેતાં ની સાથેજ નાઇટ કરફ્યુ વિશે લીધો નવો નિર્ણય.

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ પહેલા કરતાં કંટ્રોલમાં છે અને કાબૂમાં કેસ સામે આવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં … Read More

કોરોના ગાઇડલાઈનના એક બે અને સાડા ત્રણ કરી ઘાટલોડિયા માં કાર્યકર્તાઓએ ઉજવણી કરી.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ જાહેર થતા જ તેના મત વિસ્તાર ઘાટલોડીયામાં દિવાળી જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ઘાટલોડીયાના ઘારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલના સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને અને મીઠાઈ … Read More

વડોદરા ની હોસ્પિટલો ને પણ માત્ર ૫૦% રેન્દેસિવિર મળે છે:અને સુરતમાં પાટીલ ૫૦૦૦ ઇન્જેક્શન આપશે.

વડોદરાની હોસ્પિટલો ને રેંદેસિવિર ઇન્જેક્શન નો સ્ટોક પણ મળતો નથી. હોસ્પિટલો માં 100 દર્દીઓ સામે માંડ 50 દર્દીઓ માટે સત્તાધીશો ઇન્જેકશન આપી રહ્યા છે, જેને કારણે વડોદરાની હોસ્પિટલો માં ભારે … Read More