મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ નો રીપીટ થીયરી સામે મૂછો આમળી.
હજી ગુજરાત ના રાજકારણીઓને નો રીપિટની ક્ળ વળી નથી, ત્યારે પ્રધાન મંત્રી મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લે આમ કહી દીધું છે કે, નો રીપિટ બીજા માટે છે, મધુ શ્રીવાસ્તવ માટે નથી.
![](https://i0.wp.com/gujaratinews.theahmedabadbuzz.com/wp-content/uploads/2021/09/c7cc47583e08a382f1fe142c27778ddd.jpg?resize=835%2C547)
વાધોડીયાના દબંગ ધારાસભ્ય મધૂ શ્રીવાસ્તવનું આ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે હુ વાધોડીયાથી જ ચુટણી લડવાનો છુ…. હુ ચુટણી લડીશ અને જીતીશ….. નો રીપીટ થીયેરી બધા માટે હશે મધૂ શ્રીવાસ્તવ માટે નહી….. છ વખત થી ધારાસભ્ય છુ સાતમી વખત પણ હુ ચુટણી લડીશ…..અને ઉમર બાધ મને ના નડે કારણ કે હું હજુ તો હુ જુવાન છુ, હજી તો 25 વર્ષની ઉંમર જેવો જ છું….મ હું 25 હજાર વોટથી જીતીશ, મને કોઈ નહિ હટાવી શકે – મધુ શ્રીવાસ્તવ…..
જરૂર પડે મારું બેનર છેજ તેમાં થી લડી લઈશ, પણ ભાજપે મને ટિકિટ આપવી પડશે , તેમાં કોઈ બે મત નથી.