આર્સેલર મિત્તલ અને નીપોન સ્ટીલની પર્યાવરણ સુનવણી અગાઉ લોકોનો ઉગ્ર વિરોધ.

હજીરાની સ્ટીલ કંપનીમાં મંગળવારે થનારી પર્યાવરણીય સુનાવણીને લઇને સ્થાનિક ગ્રામજનો, ખેડૂત સમાજ અને પર્યાવરણ વિદોમાં ભારે રોષ જોવા મળ્યો છે કે આ સુનાવણીથી નથી તો રોજગારી વધવાની કે નથી પ્રોડકશન … Read More

મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ નો રીપીટ થીયરી સામે મૂછો આમળી.

હજી ગુજરાત ના રાજકારણીઓને નો રીપિટની ક્ળ વળી નથી, ત્યારે પ્રધાન મંત્રી મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લે આમ કહી દીધું છે કે, નો રીપિટ બીજા માટે છે, મધુ શ્રીવાસ્તવ … Read More

મંત્રીઓ ને ખાતાં ફાળવવામાં આવ્યા: રાજેન્દ્ર ત્રિવેદીને મહત્વની જવાબદારી.

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પર આખરી મહોર મારવામાં આવી સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પર આખરી મહોર મારવામાં આવી … Read More

કુંવરજી બાવળિયાની બાદબાકી થતાં, મતવિસ્તાર છંછેડાયો: બંધ પાળયો

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ થઈ છે. ત્યારે કુંવરજી બાવળીયાને ન સમાવાતા એમના મત વિસ્તારમાં રોષ ભભુકી ઊઠ્યો છે. વીછીંયામાં લોકોએ પોતાના વેપાર રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત … Read More

ગુજરાતનું મંત્રી મંડળ જ્ઞાતિકરણ આધારિત રચાયું.રૂપાણી સરકારના તમામ મંત્રીઓ આઉટ.

ફરી એકવાર પુરવાર થયું છે કે ગુજરાતના રાજકારણમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મોટું અને મહત્ત્વનું છે. વિકાસની વાત આવે ત્યારે ભલે કોઈ જ્ઞાતિ કે ધર્મ જોવાતો ન હોય પણ … Read More

ભરૂચ જિલ્લામાંથી એક પણ મંત્રી નહિ: મનસુખ વસાવા નારાજ

ભરૂચ જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેના કારણે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષથી નારાજ થયા છે. તેથી ભાજપના સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે. મનસુખ … Read More

શિષ્તના બણગા ફુક્તા ભાજપમાં મંત્રી પદ માટે ઉહાપોહ: શપથ વિધિ મુલતવી રાખવી પડી.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્યના મૌસમમાં ભલે ચોમાસું ટાઢક પ્રસરાવતું હોય પણ રાજકારણમાં માહોલ ગરમ છે. મુખ્યમંત્રીના નામ માટે છેલ્લી ઘડી સસ્પેન્સ રહ્યા બાદ હવે સૌ લોકોની નજર મંત્રીમંડળમાં કોઈને … Read More

ભાઉના નિવાસસ્થાને ધારા સભ્યો નો મેળાવડો: જૂના મંત્રી દેખાયા નથી.

પટેલ- પાટીલ કોમ્બો કદાચ આજેજ મંત્રી મંડળની રચના કરી શપથ ગ્રહણ સમારોહ પણ કરી નાખે તેવી શક્યતા છે. ભાજપમાં આ ફેરફારો થી ભારે નારાજગી ઊભી થઈ છે અને મંત્રી મંડળ … Read More

સી.એમ બાદ હવે મંત્રી મંડળ માટે KBC શરૂ થયું.

CM તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ મંત્રીમંડળને લઈને લોકો નવી નવી અટકળો ચલાવી રહ્યા છે. કારણકે આગામી 2-3 દિવસની અંદર નવા મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવશે એવું પણ કહેવામાં આવી … Read More

શપથ ગ્રહણના ૨૪ કલાકમાં ભૂપેન્દ્ર પટેલ કાદવમાં ચાલી ઘરે ઘરે ફર્યા.

જામનગર પર જાણે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હોય એવું ચિત્ર ઊભું થયું છે. રવિવાર રાતથી સોમવાર સુધી મુશળધાર વરસાદે અનેક મોટી મુશ્કેલીઓ ઊભી કરી હતી. ખાસ કરીને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ … Read More