અંબાજી મંદિરનો મોહનથાળના પ્રસાદ વિશે જાણવા જેવી વાત..

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં નવલી નવરાત્રી રંગેચંગે ઉજવાઈ રહી છે ત્યારે જાણીએ ત્યાંના મોહનથાળના પ્રસાદ વિશે કેટલીક રસપ્રદ વાત જાણીએ.. અંબાજીમાં પ્રસાદરૂપે અપાતા મોહનથાળનું વિશેષ મહત્વ છે, ત્યારે એવું કહેવાય … Read More