અંબાજી મંદિરનો મોહનથાળના પ્રસાદ વિશે જાણવા જેવી વાત..

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં નવલી નવરાત્રી રંગેચંગે ઉજવાઈ રહી છે ત્યારે જાણીએ ત્યાંના મોહનથાળના પ્રસાદ વિશે કેટલીક રસપ્રદ વાત જાણીએ.. અંબાજીમાં પ્રસાદરૂપે અપાતા મોહનથાળનું વિશેષ મહત્વ છે, ત્યારે એવું કહેવાય … Read More

બોલ મારી અંબે જય જગદંબે: ભાદરવી પૂનમે માં ના ઓફલાઈન દર્શન થઈ શકે છે!

ભાદરવી પૂનમ પર યાત્રાધામ અંબાજી મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 15થી 20 સપ્ટેમ્બર સુધી મંદિરના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને અંબાજી આવતા માઈભક્તોમાં આનંદ છવાઈ … Read More