મારે એક સવાલ પૂછવાનો છે, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખી જોઇએ ? પુત્રી રાધિકા રૂપાણીએ ફેસબુક પર પ્રશ્ન કર્યો

રાજ્ય અને દેશના રાજકારણમાં ખુબ ઓછા રાજકારણીઓ છે જેમના સંતાનો રાજનિતીથી દુર છે. જુજ લોકોમાં રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સમાવેશ થાય છે. તેમની પુત્રીનું નામ રાધિકા રૂપાણી છે. વિજય … Read More

પોલીસ કમિશનર સમશેર સિંહ નો ફેક એકાઉન્ટ બનાવનારા દિલ્હીથી ઝડપાયા.

ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા મારફતે લોકો સાથે ઠગાઇ કરવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. ત્યારે હવે એક નામંકિત લોકોના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માગણી કરવાના અસંખ્યા કિસ્સાઓ બની … Read More