કુંવરજી બાવળિયાની બાદબાકી થતાં, મતવિસ્તાર છંછેડાયો: બંધ પાળયો

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ થઈ છે. ત્યારે કુંવરજી બાવળીયાને ન સમાવાતા એમના મત વિસ્તારમાં રોષ ભભુકી ઊઠ્યો છે. વીછીંયામાં લોકોએ પોતાના વેપાર રોજગાર બંધ રાખીને રોષ વ્યક્ત … Read More

બેઠક તો ઔપચારિકતા હતી,મધરાતે જ નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરી દેવાયું હતું: ભાજપના કાર્યકર્તાઓ માં ચર્ચા

કેન્દ્રીય નિરીક્ષકો દિલ્હીથી કવર લઇને આવ્યાં ધારાસભ્યોની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની ઘોષણા કરાતા સિનિયર મંત્રી-નેતાઓ અવાચક અમદાવાદ : રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના મુખ્યમંત્રીપદે કોને બિરાજમાન કરવા તે અંગેનો નિર્ણય દિલ્હીમાં … Read More