અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શેઠની ધરપકડ

10 ટકા વળતરની લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવ્યું : ક્રાઈમ બ્રાન્ચ આજે વધુ એક ફરિયાદ નોંધશે. શહેરના માલેતુજાર પરિવારના અનિલ સ્ટાર્ચ મિલના માલિક અમોલ શ્રીપાલભાઈ શેઠ (ઉ.વ. 53)ની ક્રાઈમ બ્રાન્ચે … Read More

અલવિદા નટુકાકા : તારક મહેતા ના ઉલ્ટા ચશ્માના કલાકાર કેન્સરને કારણે હારી ગયા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુ કાકા એટલે ઘનશ્યામ નાયકનું આજે સાંજે કેન્સરની સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. અભિનેતાએ મુંબઈ ખાતે … Read More

HighProfile: વડોદરાના હાઇપ્રોફાઇલ રેપ કેસમાં રાજુ ભટ્ટને ત્રણ દિવસના રિમાન્ડ: પોલીસે તપાસનું લીસ્ટ આપ્યું.

વડોદરા બ્યુરો: વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપી રાજુ ભટ્ટને આજે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો.જેમાં પોલીસ કોર્ટ પાસે આરોપીની સધન પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જેની સામે … Read More

ભારે વરસાદને પગલે ગુજરાતના ૧૪૦ માર્ગો બંધ: એસટી બસ સેવાઓ બંધ.

હાલમાં મેઘરાજાએ જે પ્રમાણે બેટિંગ કરી છે એ જોતા લાગે છે કે ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે. ત્યારે એવામાં હજુ પણ 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. … Read More

વડોદરાના હાઈ પ્રોફાઈલ રેપ કેસમાં બીજા નંબરના આરોપીની કબૂલાત: ચાર વખત શરીર સુખ માણ્યું છે.

વડોદરા બ્યુરો :વડોદરા શહેરના હાઈપ્રોફાઈલ રેપ કેસના બે મુખ્ય આરોપીઓ પૈકીના જુનાગઢથી ઝડપાયેલાં પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટનો કોરોના રીપોર્ટ નેગેટીવ જાહેર થતાં આજે બુધવારે સાંજે તેની … Read More

સુરતની આ ત્રણ બહેનો કુસ્તીમાં ભલભલા ને ચૂર કરી શકે છે.

હવે ફરીવાર આવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે અને વર્ષોથી સુરતમાં રહેતો એક પરપ્રાંતિય પરિવાર સુરતને જ કર્મભૂમિ બનાવીને વસવાટ કરી રહ્યો છે. આ પરિવારની આર્થિક સ્થિતી ભલે નબળી હોય … Read More

અંબાજી મંદિરનો મોહનથાળના પ્રસાદ વિશે જાણવા જેવી વાત..

ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં નવલી નવરાત્રી રંગેચંગે ઉજવાઈ રહી છે ત્યારે જાણીએ ત્યાંના મોહનથાળના પ્રસાદ વિશે કેટલીક રસપ્રદ વાત જાણીએ.. અંબાજીમાં પ્રસાદરૂપે અપાતા મોહનથાળનું વિશેષ મહત્વ છે, ત્યારે એવું કહેવાય … Read More

એમ્સના ડાયરેકટરે કોવિડની ત્રીજી લહેર વિશે આપ્યું આવું નિવેદન.

ભારતમાં કોરોના સંક્રમણ ધીમે-ધીમે નબળુ પડી રહ્યું છે. બે મહિના કરતાં વધુ સમયથી દેશમાં પ્રતિદિન કોરોના સંક્રમણના 50 હજારથી ઓછા નવા કેસો સામે આવી રહ્યાં છે. એવામાં દિલ્હી એઈમ્સના ડિરેક્ટર … Read More

આર્સેલર મિત્તલ અને નીપોન સ્ટીલની પર્યાવરણ સુનવણી અગાઉ લોકોનો ઉગ્ર વિરોધ.

હજીરાની સ્ટીલ કંપનીમાં મંગળવારે થનારી પર્યાવરણીય સુનાવણીને લઇને સ્થાનિક ગ્રામજનો, ખેડૂત સમાજ અને પર્યાવરણ વિદોમાં ભારે રોષ જોવા મળ્યો છે કે આ સુનાવણીથી નથી તો રોજગારી વધવાની કે નથી પ્રોડકશન … Read More

મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લેઆમ નો રીપીટ થીયરી સામે મૂછો આમળી.

હજી ગુજરાત ના રાજકારણીઓને નો રીપિટની ક્ળ વળી નથી, ત્યારે પ્રધાન મંત્રી મોદીના જન્મદિને જ મધુ શ્રીવાસ્તવે ખુલ્લે આમ કહી દીધું છે કે, નો રીપિટ બીજા માટે છે, મધુ શ્રીવાસ્તવ … Read More